નવી દિલ્હી: ખેડૂતોના જીવનમાં સકારાત્મક ફેરફાર લાવવાના અભિયાન હેઠળ પીએમ મોદીએ આજે ખેડૂતોને સંબોધન કર્યું. આ દરમિયાન 9 કરોડ ખેડૂતોના ખાતામાં 'પીએમ કિસાન સન્માન નિધિ' હેઠળ 7મો હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો. આ માટે 18,000 કરોડ રૂપિયા રિલીઝ કરવામાં આવ્યા. વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવેલા આ સંબોધનમાં પીએમ મોદીએ વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીએ ખેડૂતો સાથે કર્યો સંવાદ, 9 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા 18 હજાર કરોડ રૂપિયા


ભારત રત્ન વાજપેયીને શ્રદ્ધાંજલિઃ પ્રખર વક્તા, મહાન રાજનેતા અને ઓજસ્વી વ્યક્તિત્વના ધની એટલે અજાતશસ્ત્રુ અટલજી


Corona Update: શું રજિસ્ટ્રેશન કરાવ્યા વગર કોરોના રસી મૂકાવી શકાશે? ખાસ જાણો જવાબ


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube